જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]
Tag: અમદાવાદ
અમદાવાદમાં ‘ એકેડેમિયા ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો એન્ડ કોન્ક્લેવ ૨૦૨૬’નું સફળ આયોજન
અમદાવાદ: વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી અમદાવાદમાં એક ભવ્ય શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ (ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને બેનેટ એન્ડ કોલમેનનો એક વિભાગ) દ્વારા પ્રસ્તુત અને જેજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત ‘એકેડેમિયા ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો એન્ડ કોન્ક્લેવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક […]
જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે
૭ મે ૨૦૨૬ અમદાવાદ : શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી […]
અમદાવાદ નિર્ણયનગર યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન
અમદાવાદ, 02 એપ્રિલ 2026: સમાજસેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળના આશરે 25 થી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો. આ ભંડોળને એફ.ડી.માં મૂકી […]





