જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]
Tag: ગુજરાત
‘ગૌ સમ્માન દિવસ’ 7 મે ગુજરાતના 268 તાલુકામાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની માંગ
ગુજરાતમાં 27 એપ્રિલના બદલે 7 મે 2026ના રોજ ગૌ સમ્માન દિવસ કર્ણાવતી જિલ્લા સાથે ગુજરાત ના તમામ જિલ્લાઓમાં તારીખ 05 મે 2026 સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગોમાતાની સેવા,સુરક્ષા અને સન્માન માટે નંદીબાબાની અધ્યક્ષતા અને ગૌમાતાના પ્રધાન સંરક્ષણમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં ચાલતા, ગૌ સમ્માન આહ્વાન અભિયાનના પ્રથમ તબક્કામાં સમગ્ર ભારત વર્ષમાં આગામી 27 એપ્રિલ 2026ના […]



