Gujarat Headline News Top Stories

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મેયર મીરાબેન પટેલ દ્વારા બદ્રિનાથ ધામ ખાતે વિશેષ મહા અભિષેક

દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના વડાપ્રધાન તરીકેના યશસ્વી અને જનકલ્યાણકારી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામ ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ દ્વારા વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. આ પાવન અવસરે મેયરશ્રી મીરાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના કરી હતી. […]

Gujarat Headline News Top Stories

અમદાવાદમાં જૈન અનુષ્ઠાન સંસ્થાના 53 દિવસીય સાધનાનો પ્રારંભ

જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]

Gujarat Headline News Top Stories

રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ નું આયોજન

પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે અમદાવાદ — ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક […]

Gujarat Headline News Top Stories

ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ

૧ મે ૨૦૨૬ : ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ તા. 2 મે 2026 થી 9 મે 2026 સુધી રજત જયંતી મહોત્સવનું આયોજન મહોત્સવ માં 2જી મે એ રાત્રે 8 વાગે ભવ્ય પોથી યાત્રા, 3 થી 7 તારીખ રાત્રે 9 થી 11 શિવ શક્તિ મહિમા પારાયણ 7 થી 9 […]

Gujarat Headline News Top Stories

અમદાવાદ નિર્ણયનગર યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન

અમદાવાદ, 02 એપ્રિલ 2026: સમાજસેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળના આશરે 25 થી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો. આ ભંડોળને એફ.ડી.માં મૂકી […]