અમદાવાદ, ૫ એપ્રિલ ૨૦૨૬: એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી થઈ. ત્યારબાદ સૌમનસ્ય ટ્રસ્ટની સ્થાપિકા શ્રીમતી લક્ષ્મી મોહનનો પરિચય આપવામાં આવ્યો. તેમણે ઓટિઝમ […]


