પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે અમદાવાદ — ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક […]
Tag: સાંસ્કૃતિક કાર્યક્રમ
જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે
૭ મે ૨૦૨૬ અમદાવાદ : શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી […]
ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ
૧ મે ૨૦૨૬ : ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ તા. 2 મે 2026 થી 9 મે 2026 સુધી રજત જયંતી મહોત્સવનું આયોજન મહોત્સવ માં 2જી મે એ રાત્રે 8 વાગે ભવ્ય પોથી યાત્રા, 3 થી 7 તારીખ રાત્રે 9 થી 11 શિવ શક્તિ મહિમા પારાયણ 7 થી 9 […]




