આ અનુષ્ઠાન માત્ર એક ધાર્મિક આયોજન નથી, જીવનમાં પરિવર્તન લાવનાર એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રતિક્રિયા છે: શ્રી નિકુંજ ગુરૂજી અમદાવાદમાં બિરાજમાન પૂજ્ય સાધુ- સાધ્વીજી મહારાજ સાહેબ તેમજ શાસન પ્રભાવક મુનિશ્રી હર્ષબોધીવિજયજી મહારાજ સાહેબના પ્રમુખ માર્ગદર્શનમાં જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે આગામી તા. ૦૭ જુનથી ૨૯ જુલાઈ સુધી વિશ્વ કલ્યાણકાર હિતકારક દિવ્ય આધ્યાત્મિક “ભક્તામર સંકલ્પસિદ્ધિ અનુષ્ઠાન”નું […]


