Gujarat Headline News Top Stories

શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલે હનુમાનજીની ભક્તિ દ્વારા અંધકારમાંથી પ્રકાશ તરફ ગમન કરાવનાર જ્યોતિ રૂપી અનેરો અવસર : મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજશ્રી

નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા વહેલી સવારથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી […]