કેવી રીતે ઉજવશે 4 દિવસીય ઉત્સવ સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે 23 જૂનના રોજ ગરબાનું આયોજન મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જાઈને આમંત્રણ અપાશે 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની […]