જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]
Tag: ભક્તિ કાર્યક્રમ
ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ
૧ મે ૨૦૨૬ : ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ તા. 2 મે 2026 થી 9 મે 2026 સુધી રજત જયંતી મહોત્સવનું આયોજન મહોત્સવ માં 2જી મે એ રાત્રે 8 વાગે ભવ્ય પોથી યાત્રા, 3 થી 7 તારીખ રાત્રે 9 થી 11 શિવ શક્તિ મહિમા પારાયણ 7 થી 9 […]
અમદાવાદ નિર્ણયનગર યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન
અમદાવાદ, 02 એપ્રિલ 2026: સમાજસેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળના આશરે 25 થી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો. આ ભંડોળને એફ.ડી.માં મૂકી […]




