જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]
Tag: ભક્તિમય વાતાવરણ
રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ નું આયોજન
પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે અમદાવાદ — ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક […]



