અમદાવાદ, 02 એપ્રિલ 2026: સમાજસેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળના આશરે 25 થી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો. આ ભંડોળને એફ.ડી.માં મૂકી […]
Tag: હનુમાનજી
હનુમાનજીની કૃપા અને તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ અને શક્તિનો સંચાર થાય છે
મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા વહેલી સવારથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી […]



