રાજનગરના આંગણે સુરદાસ શેઠ ની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદા ની 575 મી અંજન શલાકા ની શાલગીરી નિમિતે 16 થી 20 જાન્યુઆરી સુધી પંચાણીહક મહોત્સવ નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ માણેકચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે માંડવીની પોળ ની અંદર ૯ પોળ એવી છે […]
Tag: Gujarat
પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના ૫૦મી સાલગીરીની ધ્વજાનો સુવર્ણ મહોત્સવ તારીખ ૧૭ થી ૨૫ જાન્યુઆરી સુધી યોજાશે
પંકજ જૈન સંઘના આધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી ૫૦મી સાલગીરીની ધ્વાજ સુવર્ણ મહોત્સવનો પ્રારંભ ૧૭ જાન્યુઆરી પોષ વદ ૧૪ના નિવારવા રોજ શ્રી પંકજ જૈન સંઘના સ્થાપક પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સેવક ગચ્છાધિપતિ પપૂઆશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાનાર છે. આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મહા સુદ […]
Star Plus Launches Month-Long ‘Love Utsav’ in Gujarat, Celebrating Love Beyond the Screen
Star Plus, one of India’s leading GECs, has consistently raised the bar by delivering content that is fresh, promising, and deeply engaging for audiences over the years. Known for pushing creative boundaries, the channel has always brought something new to the table with every show. While it continues to entertain viewers with its highly captivating […]
અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નકુલ મહેતાએ પોતાની આગામી સિરીઝ ‘સ્પેસ જેન
ચંદ્રયાન’નું પ્રમોશન કર્યું લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા નકુલ મહેતાએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી. ઉત્તરાયણના ઉત્સાહ વચ્ચે નકુલ મહેતાએ આ મંચનો ઉપયોગ પોતાની આગામી વેબ સિરીઝ ‘સ્પેસ જેન: ચંદ્રયાન’ (Space Gen: Chandrayaan) ને પ્રમોટ કરવા માટે કર્યો હતો. આ પ્રસંગે તેમણે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને ચાહકોનું મનોરંજન […]
અમદાવાદ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1ના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન અદ્ભુત કાર્યક્રમનું આયોજન
11મી જાન્યુઆરી 2026 અમદાવાદ : આજ રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના અધિકારીઓ દ્વારા વડીલો ના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઑફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટે ના સ્પેશીયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહ ના નેતૃત્વ હેઠળ અને 3232B1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, […]
આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10 થી 11, જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવમાં એક્સ્પો, મેગા ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, સ્પેશ્યલીટી આયુર્વેદ ઓપીડી નું આમજનતા માટે આયોજન
અમદાવાદ: દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત “આયુર્વિવેક મહોત્સવ”માં ભાગ લેશે. આ મેગા ઇવેન્ટમાં એક્સ્પો તથા “વિઝડમ ઓફ હેલ્થી લાઇફ” થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શની પણ રહેશે. આ મહોત્સવનો હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને ઉકેલવામાં આયુર્વેદની વધતી […]
ગુજરાત સરકારશ્રીને Regulatory Act બનાવવા NGEHMPA ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશનની વિનંતી
ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન સ્વાસ્થ્ય ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ક્રાંતિ તરફ દોરવા માંગે છે. ગયા વર્ષની ઐતિહાસિક સફળતા બાદ, આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો–હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત : તારીખ: ૧૧ […]
સંગીતકાર શ્યામ સિધાવતના પત્ની શ્રીમતી ઋતુ એ તેમના પતિ અને હાર્દિલ પંડ્યાના મનદુઃખ અને અદાવતની ઘટનાનો ખુલાસો કર્યો
૮ જાન્યુઆરી ૨૦૨૬, અમદાવાદ : આજ રોજ શહેરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં સંગીતકાર શ્યામ સિધાવતના ધર્મપત્ની શ્રીમતી ઋતુ એ એમના પતિ અને હાર્દિલ પંડ્યા વચ્ચે થયેલ મનમુટાવ અને અદાવતની ઘટનાક્રમ નું ખુલાસો કર્યો. એમનો દાવો હતો કે વર્ષ ૨૦૨૨ થી બન્ને એક બીજાને ઓણખે છે અને હાર્દિલ એ મફતમાં સલૂન સેવાઓ નો લાભ લીધો છે […]
રોટરી મીન્સ બીઝનેસ અમદાવાદ (RMB) દ્વારા એમની નવી લીડરશીપ ટીમ – LT ૨૧ ની ઘોષણા
૩ જાન્યુઆરી ૨૦૨૬ અમદાવાદ : આજ રોજ હોટલ ક્રાઉન પ્લાઝા, S G Highway ખાતે એમનું નવું લીડરશીપ ટીમ – LT ૨૧ નું ઘોષણા ના સાથે સાથે RMB નું ૧૦ વર્ષનું સફળ કાર્યકાળ અને નવું વર્ષ ૨૦૨૬ નું પ્રથમ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ માં નવા ટર્મ ના પ્રેસિડેન્ટ રીટેરિયન ઉદય મેહતા, વાઇસ પ્રેસિડેન્ટ […]
Bajaj Pune Grand Tour 2026 Trophy unveiled in Ahmedabad
24 December 2025 Ahmedabad The trophy of the Bajaj Pune Grand Tour 2026, India’s first UCI-classified 2.2 multi-stage international cycling race, has been launched as part of a nationwide promotional tour ahead of the event scheduled for 19–23 January 2026. However, no official announcement has been made regarding the trophy’s launch or display in Ahmedabad […]











