જિયો સ્ટુડિયોના પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ થઇ રહી છે રીલિઝ ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી સ્ટારર રોલર કોસ્ટર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી, ડિરેક્ટર હાર્દિક ગજ્જર, લેખક રાહુલ પટેલ, જિયો સ્ટુડિયોના હેડ ઑફ કોન્ટેન્ટ […]
Tag: press conference
IRIS Aroma Boutique of NR group opening in Ahmedabad
Recently a press conference was held by IRIS Aroma Boutique of NR group of Mysore in Ahmedabad. Mr Kiran Ranga of IRIS Boutique launched Aroma product kit and briefed about its success story, future expansion plans in Gujarat and gave product related information to the media. Also a special Diwali Offer was given to esteem […]
અમદાવાદના આંગણે ટેલેન્ટની તલાશમાં આવી ગયો છે “સિતારે હમ ઝમીન કે રીયાલિટી શો”: એક્ટિંગ, સિંગિગ, ડાન્સિંગ અને મોડલિંગ ક્ષેત્રે જે લોકો કરીયર બનાવવા માંગે છે તેમના માટે ફિલ્મમાં કામ કરવાની સુવર્ણ તક સામેથી આવી
અમદાવાદ 9 ઓક્ટોબર : ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે પરંતુ આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ના મળતા તેઓ મુંઝાઈ જાય છે ત્યારે તેમનુું અંદરનું ટેલેન્ટ પણ મરી જાય છે પરંતુ આ ટેલેન્ટને બહાર લાવવાનું કામ “યુએસએ ફિલ્મ”, “સિતારે હમ ઝમીન કે” દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે રીયાલિટી શો […]
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 8મી અને 9મી ઓક્ટોબર 2022ના રોજ યોજાશે
ટેગ લાઇન ‘ડિસ્કસ, ડિબેટ, ડિકન્સ્ટ્રક્ટ’ સાથે, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 7મી આવૃત્તિ પરંપરાગત રીતે 8મી અને 9મી ઑક્ટોબર 2022ના રોજ યોજાશે. કોવિડ રોગચાળાને 2020 માં 5મી આવૃત્તિ સંપૂર્ણ ઓનલાઈન યોજાઈ અને કારણે ઓનલાઈન અને 2021 માં 6ઠ્ઠી આવૃત્તિમાં પણ થોડો કાપ મૂકાયો. આ સંપૂર્ણ ભૌતિક આવૃત્તિ સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પણ ઉપલબ્ધ થશે. ભારતના […]
Congress Rajya Sabha MP Mallikarjun Kharge visited Gandhi Ashram in Ahmedabad
Today Congress leader and Rajya Sabha MP Mallikarjun Kharge visited Ahmedabad. He was welcome by Arjun Modhwadia and other party men at Ahmedabad Airport. Kharge visited Gandhi Ashram in Sabaramati area. He will address press conference in Ahmedabad.
On Gandhi Jayanti Bhupendra Patel paid homage to Mahatma Gandhi at Kirti Temple in Porbandar
Gandhi Jayanti event celebrated in India to mark the birth anniversary of Mahatma Gandhi. It is celebrated annually on 2 October. Today on 2nd October, Gujarat Chief Minister Bhupendra Patel paid homage to Mahatma Gandhi at Kirti Temple in Porbandar, the birthplace of Mahatma Gandhi. Presence of dignitaries including incharge minister Raghavji Patel in all […]
Matter (મેટર) દ્વારા #TechDay નું આયોજન કરવામાં આવ્યું : નવી અદ્યતન ટેક્નોલોજી તેની આગામી E મોટરસાઇકલને પાવર આપવા માટે તૈયાર
• મેટર ડ્રાઇવ 1.0 (લિક્વિડ-કૂલ્ડ મોટર) અને મેટર ચાર્જ 1.0 (ડ્યુઅલ મોડ કન્વર્ટર) માટે પેટન્ટ અને આઈપીની ઘોષણા કરી • નવેમ્બર 2022 માં તેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલના લોન્ચની પણ જાહેરાત કરી • તેના નવા એલિમેન્ટલ લોગોનું અનાવરણ કર્યું અમદાવાદ, ભારત : 29 સપ્ટેમ્બર, 2022 : ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, Matter(મેટર)એ IIM-અમદાવાદ કેમ્પસમાં કેપિટલ ઇન્ક્યુબેશન ઇનસાઇટ્સ એવરીથિંગ (CIIE.Co) ખાતે […]
એક રૂમ, બે વ્યક્તિઓ, બે કલાક અને એક પર્ફેક્ટ મર્ડરનો પ્લાન, કોણ બચશે? શેમારૂમી પર જુઓ ‘મત્સ્ય વેધ’ 6 ઓક્ટોબરથી
દર્શકો માટે હંમેશા કંઈક નવું કન્ટેન્ટ પીરસનાર શેમારૂમી આ વખતે કંઈક નવું લઈને આવ્યું છે. અત્યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવનાર, હાસ્ય સાથે સામાજિક સંદેશા સરળતાથી પહોંચાડનાર શેમારૂમી પર એક એવી સસ્પેન્સ, ડ્રામા, થ્રિલર વેબસિરીઝ સ્ટ્રીમ થવાની છે, જે દર્શકોને સત્ય, અસત્ય, નૈતિક્તા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. ‘મત્સ્ય વેધ’ નામની ગુજરાતી વેબસિરીઝ શેમારૂમી પર […]
Ahmedabad Crime Branch nabbed one Agent over suspicious activities with Pakistani Intelligence Agency
Today in an operation by Ahmedabad Crime Branch, it nabbed one Agent over suspicious activities with Pakistani Intelligence Agency. Suspected Pak Agent was nabbed from walled city area of Ahmedabad city. He was involved in sending SIM cards of Indian telecom companies to the operatives of Pakistan Intelligence Agency. A press conference of in case […]
આ વર્ષે ગરબાની રમઝટ માણો ‘નવરંગી નવરાત’ સાથે નિશ્ચેયન ઇવેન્ટ્સ રજૂ કરે છે ‘નવરંગી નવરાત’
ગુજરાતીઓ દરેક તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ નવરાત્રિ એક એવો તહેવાર છે જે ગુજરાતીઓ ખુબ જ ઉત્સાહ થી ઉજવે છે. હવે જ્યારે નવરાત્રીને આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે અમદાવાદીઓને ગરબે ઝૂમવા માટે ‘નિશ્ચેયન ઇવેન્ટ્સ’ લઇને આવી રહ્યું છે ‘નવરંગી નવરાત’.‘નવરંગી નવરાત’ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સિંધુભવન રોડ પર આવેલા […]











