અમદાવાદ, ૮ થી ૧૦ મે, ૨૦૨૬: હોલિસ્ટિક સાયન્સ (સમગ્રતાવાદી વિજ્ઞાન) ક્ષેત્રે જાણીતું નામ અને રેકી ગ્રાન્ડ માસ્ટર ડૉ. એસ. ગોપાલ દેવ (ગોપાલ એમ. દેવનાની) આજે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી શરૂ થયેલી તેમની આ સફર આજે તેમના ૫૦મા ૩-દિવસીય રેકી હીલિંગ કેમ્પ સાથે એક નવા શિખરે પહોંચી છે. […]
Tag: આધ્યાત્મિક કાર્યક્રમ
જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે
૭ મે ૨૦૨૬ અમદાવાદ : શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી […]
શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન
જેતલપુર, ફેબ્રુઆરી 01, 2026 : ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી […]




