અમદાવાદ પીરાણા, 6 જૂન 2026: અખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના – ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે નિષ્કલંકાણી પ્રેરણાપીઠ તીર્થધામ, પીરાણા ખાતે 4થી 6 જૂન 2026 દરમિયાન આયોજિત ત્રણ દિવસીય **“યુવતી પ્રેરણા શિબિર”**નો સમાપન કાર્યક્રમ ભવ્યતા અને ઉત્સાહભેર સંપન્ન થયો. આ શિબિરમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 300થી વધુ યુવતીઓએ […]
Tag: ગુજરાત સમાચાર
રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ નું આયોજન
પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે અમદાવાદ — ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’ માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક […]
જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે
૭ મે ૨૦૨૬ અમદાવાદ : શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી […]
ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ
૧ મે ૨૦૨૬ : ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ તા. 2 મે 2026 થી 9 મે 2026 સુધી રજત જયંતી મહોત્સવનું આયોજન મહોત્સવ માં 2જી મે એ રાત્રે 8 વાગે ભવ્ય પોથી યાત્રા, 3 થી 7 તારીખ રાત્રે 9 થી 11 શિવ શક્તિ મહિમા પારાયણ 7 થી 9 […]
આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: અમદાવાદમાં ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકનું વિમોચન
અમદાવાદ, ૫ એપ્રિલ ૨૦૨૬: એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી થઈ. ત્યારબાદ સૌમનસ્ય ટ્રસ્ટની સ્થાપિકા શ્રીમતી લક્ષ્મી મોહનનો પરિચય આપવામાં આવ્યો. તેમણે ઓટિઝમ […]






