Gujarat Headline News Top Stories

નારાયણા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડે ના દિવસે કેન્સર વોરિયર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023:દર વર્ષે 4 ફેબ્રુઆરી ના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારીને અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા દબાણ કરીને દર વર્ષે લાખો મૃત્યુને અટકાવવાનો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 મુજબ, પુરૂષોમાં 2020 માં કેન્સરની […]

Gujarat Headline News Top Stories

નરોડા શેલ્બી હોસ્પિટલ્સ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરી

કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડૉક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓને ખરેખર કેન્સર ચમત્કાર (Cancer Miracle) તરીકે ઓળખવામાં આવે છે. […]

Gujarat Headline News Top Stories

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને સર્જન હેલ્થ કેફે દ્વારા કેન્સર જાગૃતિ સત્ર

ઓછો હયાતિ દર, વધુ ઉપચાર સંબંધી ગૂંચ અને સંભાળનો ઉચ્ચ એકંદર ખર્ચ અપૂરતા અને અપરિપક્વ કેન્સરના ઉપચારનાં ગંભીર પરિણામો છે. વૈશ્વિક સ્તરે વહેલા નિદાનને મહત્ત્વપૂર્ણ જાહેર સ્વાસ્થ્ય નીતિ બનાવીને વહેલામાં વહેલા સુચારુતા તબક્કામાં ઉપચાર શરૂ કરીને કેન્સર હયાતિ દર વધારી શકાય છે. ઘણા બધા કેન્સર માટે ઘટના અને મોર્ટાલિટી દર તપાસના પ્રયાસોને લીધે મુખ્યત્વે ઓછો […]

Gujarat Headline News Top Stories

કેન્સર ટ્ર્રીટમેન્ટમાં નવી દિશાના પગરણ

હવે આ રીતે પણ થશે કેન્સર ટ્રીટમેન્ટ કેન્સર એ સામાન્ય ન હોય તેવા ખામીયુક્ત કોષો (સેલ્સ)ના સમાવિષ્ટથી બનતો સમુહ રોગ છે, જેમાં ખામીયુક્ત કોષો શરીરના વિવિધ ભાગોમાં ફેલાવાની કે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. કેન્સરમાં જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો જીવલેણ બની જાય છે અને તેથી જ કેન્સરમાં સારવાર ખૂબ જ મહત્વની બની […]

amit chavda for journalists
Gujarat Top Stories

Gujarat Congress President writes a letter to Gujarat CM about 52 Corona Warrior journalists

Gujarat Congress President Amit Chavda has written a letter to Gujarat Chief Minister regarding work done by journalists during Coronavirus pandemic and the journalists who lost their lives in meantime. Amit Chavda has called on journalists to declare their support for the 52 journalists who lost their lives as Corona Warrior. I am sending this […]