The United Nations has said timely warnings on cyclones have helped “dramatically” reduce mortality during natural calamities in India.


The United Nations has said timely warnings on cyclones have helped “dramatically” reduce mortality during natural calamities in India.
દર્શકો માટે હંમેશા કંઈક નવું કન્ટેન્ટ પીરસનાર શેમારૂમી આ વખતે કંઈક નવું લઈને આવ્યું છે. અત્યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવનાર, હાસ્ય સાથે સામાજિક સંદેશા સરળતાથી પહોંચાડનાર શેમારૂમી પર એક એવી સસ્પેન્સ, ડ્રામા, થ્રિલર વેબસિરીઝ સ્ટ્રીમ થવાની છે, જે દર્શકોને સત્ય, અસત્ય, નૈતિક્તા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. ‘મત્સ્ય વેધ’ નામની ગુજરાતી વેબસિરીઝ શેમારૂમી પર […]
Space Application Center (SAC) Ahmedabad of Indian Space Research Organisation (ISRO) has signed an agreement with a subsidiary of the Adani Group to provide solar isolation data from its satellites. As per the agreement signed between SAC and Adani Green Energy Limited, the former will provide information about daily solar radiation — including the quality […]
૧ થી ૩ એપ્રિલ સુધી કાંકરીયામાં એકા ક્લબ ખાતે ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન અમદાવાદ:જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને ઈન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી દ્વારા અમદાવાદ ખાતે ૧ થી ૩ એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માટે શ્રી વલ્લભ સખી રસપાન મહોત્સવ યોજાયેલ છે. શ્રી દ્વારકેશલાલજી દિવ્ય વલ્લભકુળ વંશમાંથી આવે છે અને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય […]
